🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻 _ *શ્રી.ચરોતર રાણા સમાજ * ના. નડિયાદ મા રેહતા સુરેશભાઈ અમરતભાઈ રાણા ( દુધ વાળા ) નુ તા. ૨૯/૮/૨૩* * મગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તે ખૂબ દુઃખના સમાચાર છે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે ઓનો વૈકુંઠમાં વાસ થાય તેવી પ્રભુને પ્રાર્થના જય મહારાજ અંતિમ યાત્રા:- તા. ૨૯/૮/૨૩ ને મંગળવાર બપોર :- ૪/૩૦ કલાકે સ્થળ :-સલુણ બજાર.વછેવાળ નડિયાદ નામ:- વંસત ભાઈ અમરતભાઈ રાણા મો..૯૯૯૮૮૬૯૯૮૯ ગૌતમ ભાઈ સુરેશભાઈ રાણા મો.૯૭૨૨૯૬૧૧૧૩ જય મહારાજ *રાણા સમાજના તમામ સભ્યો પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે 🙏🏻 **ૐ શાંતિ ૐ *શાંતિ ૐ શાંતિ*🙏