_ *શ્રી.ચરોતર રાણા સમાજ * ના નડિયાદ* મા રેહતા પ્રમોદભાઈ શનાભાઈ રાણા ના ધર્મપત્ની રાણા જશોદાબેન પ્રમોદભાઈ નું તા.૨૭/૦૮/૨૩ * રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તે ખૂબ દુઃખના સમાચાર છે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સ્થળ:- * .* સલુણ બજાર, રાણા ચોક, નડીયાદ* **લી. *રાણા પ્રમોદભાઈ શનાભાઈ* પ્રમોદભાઈ :- ૯૯૭૯૯૬૩૯૩૨ રાકેશભાઈ:- ૮૧૨૮૫૨૨૫૯૬ રાજેશભાઈ :- ૯૮૨૫૦૫૩૮૫૫. શ્રી રાણા સમાજ ના તમામ સભ્યો પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે. 🙏🏻 **ૐ શાંતિ ૐ *શાંતિ ૐ શાંતિ*