શ્રી રાણા વસંતભાઈ ચુનીલાલ (Shri Vasantbhai Chunilal Rana) નું તારીખ 28/08/2023 ના રોજ દુઃખદ અવસાન

Worldwide Visitors: 93
0 0

Read Time:55 Second

સ્વ.ના છેલ્લા દર્શન ફોટો.

🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻

શ્રી ચરોતર રાણા સમાજ ના સાવલી રાણા સમાજના અગ્રણી એવા છે જે ઘણું માઠું થયું છે સાવલી રાણા સમાજ દુઃખની લાગણી અનુભવે છે પ્રભુ તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતનો સામનો કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના કરીએ છીએ .
પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેઓનો વૈકુંઠમાં વાસ થાય તેવી પ્રભુને પ્રાર્થના.
નિવાસ સ્થાન : પંચવટી ,રામજી મંદિર પાસે , સાવલી.
MO : 8149868137.
જય મહારાજ.
*રાણા સમાજના તમામ સભ્યો પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે
🙏🏻 *ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ*🙏

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રી રાણા વસંતભાઈ ચુનીલાલ (Shri Vasantbhai Chunilal Rana) નું તારીખ 28/08/2023 ના રોજ દુઃખદ અવસાન

  • Related Posts

    નમો નમો મોચો ભારત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયભાઈ હટવાર અને રાષ્ટ્રીય નિયુક્તિ પ્રભારી તથા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા શ્રીમતી લતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નમો નમો મોર્ચા ની ટીમ સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં પેહલગામમાં ઘટી દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ નિર્દોષ આત્માઓ માટે શ્રદ્ધાંજલિ અને શાંતિપ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.


    Spread the love            શ્રદ્ધાંજલિ સંદેશ: નમો નમો મોચો ભારત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયભાઈ હટવાર અને રાષ્ટ્રીય નિયુક્તિ પ્રભારી તથા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા શ્રીમતી લતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નમો નમો…


    શ્રી અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત અને ડભોઇ રાણા સમાજ તથા 24 ગામ રાણા સમાજ આયોજિત અપરણિત યુવક યુવતી નો પરિચય મેળા માટેનું ફોર્મ


    Spread the love            🙏જય હો રાણા જ્ઞાતિ નો જય હો🙏. હું રાણા છું તેનો મને ગૌરવ છે.🌹 સમગ્ર રાણા જ્ઞાતિના ભારતમાં તેમજ વિદેશમાં રહેતા લગ્ન ઇચ્છુક યુવકો યુવતીઓ ને જણાવવાનું કે…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *