હારીજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સંચાલિત ૪૨ ગોળ ઠાકોર વિકાસ ટ્રસ્ટ દ્વારા ” સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ” યોજાઈ ગયો.

Worldwide Visitors: 58
1 0

Read Time:1 Minute, 5 Second

તા. ૧૬-૨-૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લાના હારીજ માં આવેલ સમાજની વાડીમાં ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. સમારંભનું અધ્યક્ષ પદ શ્રી. દિલીપજી વીરાજી ઠાકોર..પૂર્વ કેબિનેટ મીનિસ્ટરશ્રીએ સાંભળ્યું હતું.
સ્નેહ મિલન કાર્યક્રમમાં નીચે મુજબ કામગીરી કરવામાં આવી..
*** સમાજની વાડીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
*** સમાજના નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
*** નોકરી મેળવનાર સમાજના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
***સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
અંતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપેલ તમામનો આભાર માનવામાં આવ્યો.
સંકલન:
ગંગરામજી ભેમાજી ઠાકોર
રૂગનાથપૂરા. હારીજ…પાટણ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હારીજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સંચાલિત ૪૨ ગોળ ઠાકોર વિકાસ ટ્રસ્ટ દ્વારા ” સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ” યોજાઈ ગયો.

  • Related Posts

    Kshtriya Sargara Samaj celebrates National Wemen Day. 08.03.2025


    Spread the love            ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ મહેશ દાણા. આરતી ધવલ નવદુર્ગા નારી શક્તિ સંગઠન વિશે નારી યુવા અધ્યક્ષ. મનજીતભાઈ ભઈલુ ભાઈ મિલનભાઈ રાજુભાઈ પરેશભાઈ આ એ નામ છે કે જેને…


    સમગ્ર રાણા સમાજ નું ગૌરવ…રાજ અનિલકુમાર રાણા. The Proud of the entire Rana Samaj…Raj Anilkumar Rana.


    Spread the love             Spread the love            


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%